09
Jun
William(V.N.Musa)
Calendar
Archives
C-P/Type & Search
Subscribe
જરૂર વાંચો :
Recent Comments
- Dr. Reema Joshi on માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’
- માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’ | William’s Tales (Bilingual Multi Topic Reads) on Say ‘Live and Let Live’ with a humanly heart!
- સુરેશ on (292) ‘ક્યમ કે અમે ઊંઘીએ જાગતા!’ (હાસ્યકાવ્ય)
- SaaniaSparkle 🧚🏻♀️ on (605) શબ્દસૃષ્ટિની સફરે –૩
- (602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ on (602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ on (602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- ભાવપ્રતિભાવ – ૧ સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ/વલીભાઈ મુસા | નીરવ રવે on (195) ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)
- (601) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ on (600) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૯ (આંશિક ભાગ – ૧) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- આત્મહત્યા | William’s Tales (Bilingual Multi Topic Reads) on Mercy Killing or Merciful Death – A Debate
- nabhakashdeep on (૪૯૮-અ) ચાલો, આપણી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ વધારીએ!
- sundariyana on (574) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬ (આંશિક ભાગ – ૨) યે ન થી હમારી ક઼િસ્મત -શેર ૪ થી ૬ … (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- sundariyana on (574) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬ (આંશિક ભાગ – ૨) યે ન થી હમારી ક઼િસ્મત -શેર ૪ થી ૬ … (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- sundariyana on (594) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૪ (આંશિક ભાગ – ૩) નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- Shree on (591) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન -૨૧ (આંશિક ભાગ – ૩ સંપૂર્ણ) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on A Challenge to an Ad World – A Case Study
Comments, I liked
A Comment by Capt. Narendra Fanse on my Post "A Challenge to an Ad world -A Case Study # # # Excellent article, Valibhai. You took me on a journey of nostalgic memories. One more thing I would like to add pertain to pre-Chakram days of enterprising Mr. NJ Golibar. He was publishing booklets of lyrics of popular Hindi movies in Gujarati script. These were sold outside the movie theaters for one anna each (0.06 paise). I was a teen then, and remember one of my friends reading and singing songs from these booklets. This experience of “publishing” came in handy for Mr. Golibar when he commenced his Chakram enterprise.Phase-II WP Stats
- 126,509 hits
Previous Blog Stats
Phase-I WP Blog : 60,021 hits Hosting Web Site: 39,652 hitsCategories
-
Recent Posts
- (613) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૯ (આંશિક ભાગ – ૩) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (612) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૮ (આંશિક ભાગ – ૨) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (611) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૭ (આંશિક ભાગ – ૧) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (610) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૬ (આંશિક ભાગ – ૩) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (609) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૫ (આંશિક ભાગ – ૨) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (608) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૪ (આંશિક ભાગ – ૧) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (607) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૩ (આંશિક ભાગ – ૫) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (606) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૨ (આંશિક ભાગ – ૪) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (605) શબ્દસૃષ્ટિની સફરે –૩
- (604) શબ્દસૃષ્ટિની સફરે – ૨
Top Clicks
- None
Blogs I Follow
- હાસ્ય દરબાર
- ગુગમ - કોયડા કોર્નર
- saania2806.wordpress.com/
- sharmisthashabdkalrav
- everything is blogged.
- કેવલ શૂન્ય 🌿
- ગુજરાતી રસધારા
- ગુર્જરિકા
- William’s Tales (Bilingual Multi Topic Reads)
- WebGurjari.in
- દાવડાનું આંગણું
- કાન્તિ ભટ્ટની કલમે
- Tim Miller
- Quill & Parchment
- MATRU-BHASHA
- Simerg - Insights from Around the World
- The WordPress.com Blog
- Pratilipi
- DoubleU = W
- ‘અભીવ્યક્તી’
- Dustedoff
- eBayism School of Thought
- SUCCESS INSPIRERS' WORLD
- સાહિત્યરસથાળ
- vijay joshi - word hunter
pramath
June 11, 2015 at 7:05 am
મૃત્યુનાં ત્રણ દુઃખો છે:
૧. મૃત્યુ પામવા સુધીનાં દુઃખો – જેમાં ૮૦% સામાજિક અને આર્થિક અને ૨૦% શારીરિક ગણી શકાય. જ્યાં પત્ની પતિને પોતાની કિડની આપે છે ત્યાં માત્ર ૨૦% વાળાં શારીરિક જ દુઃખો અહમદભાઈએ અનુભવવાં પડ્યાં હશે. એ સદ્ભાગ્ય માનજો
૨. મૃત્યુ પામવાની પ્રક્રિયાના દુઃખો – ખરેખર physiological death કમ સે કમ અઘરું તો હોવું જ જોઇએ કારણ કે આપણી ટેવ ન્યૂટનના પહેલા નિયમ પ્રમાણે જાતને મરણથી સતત બચાવવાની જ હોય છે (અને માટે જ જગત ચાલે છે). આશ્વાસન એટલું કે આપણે બધાંએ આ પ્રક્રિયામાંથી પસાર થવાનું જ છે – અહીં બધાં સમાન છે. અહમદભાઈ વહેલા ગયા – આપણે થોડાં મોડાં જઇશું.
૩. મરણોત્તર ગતિના ભયો અને દુઃખો – કડવું સત્ય છે કે આ અજ્ઞેય પ્રદેશ છે. બુદ્ધિવાદની રીતે વિચારીએ તો પણ જો આ જીવનને ન્યાયપુરઃસર સત્કર્મો કરવામાં (પોતાના અને બીજાનાં જીવનને સરળ કરવામાં) વિતાવ્યું (કે વાપર્યું કે વટાવ્યું – જે ગણો તે) તે ડાહ્યો છે. જો પ્રકૃતિ આ જીવનની પાર પણ ન્યૂટનના પહેલા નિયમ પ્રમાણે વરતતી હશે તો એવા જીવોની આગળની યાત્રા (જો હશે તો) પણ અન્યોની સરખામણીએ સરળ જ જવાની.
સ્મરીએ કે આ સ્ટેશન પર લાંબું રોકાવાનું નથી અને ગાડી ક્યાં લઈ જવાની છે તેની ખબર નથી.
ઓમ શાંતિ!
LikeLike
Valibhai Musa
June 11, 2015 at 9:14 am
સન્માનીય પ્રમાથભાઈ,
ઘણા સમય બાદ આપ પ્રત્યક્ષ થયા તેનો આનંદ અનુભવું છું. આપે ‘મૃત્યુ’ને સરસ સમજાવ્યું અને તે બદલ આભાર. આ પ્રસંગે કરસનદાસ માણેકના ‘જીવન શું ?’ કાવ્યની આરંભની પંક્તિઓ યાદ આવી ગઈ, જે આ પ્રમાણે છે : “જીવન શું ? મરતાં લગી જીવવું; મરણ શું ? જીવતાં લગી કલ્પવું.” આગળ જતાં કવિ આપે દર્શાવેલા વિચારોને પુષ્ટિ આપે છે. કાવ્યના આરંભે જે કહેવાયું છે તેવા સીમિત અર્થમાં જીવન અને મરણને સમજવાનાં નથી. મનુષ્યજીવન પાસે ઈશ્વરની કંઈક વિશેષ અપેક્ષાઓ છે અને તદનુસાર જીવન જીવાય તો જ એ જીવ્યું સાર્થક ગણાય.
LikeLike
pramath
June 15, 2015 at 9:32 am
વલીભાઈ,
વાત સાચી છે. ઘણા સમયે બ્લૉગવિશ્વમાં પાછો આવું છું.
આપના પરિવારની જેમ જ મારી ડેલીએ પણ મરણનું આંધળું ઊંટ રોકાયેલું. છેલ્લા ૧૫ મહિનામાં મારા પરિવારે બે કેન્સર જોયાં. મારી મા તો બચી ગયાં પણ મારા સસરા બચી ન શક્યા.
જતાં જતાં મારા સસરા, સ્વ. જયકાંતભાઈ છાયા, એમની પહેલી નવલકથા “અતીતના ઓવારે છબછબિયાં” પ્રકાશિત કરતા ગયા. એ નવલકથાના વિમોચન પછી બીજે જ દિવસે એમણે ફ઼ીડિંગ પાઇપ કઢાવી નાખ્યો. દસ મહિનાથી ચાલતો જીવનસંઘર્ષ એ પછીના પંદરમે દિવસે અટકી ગયો.
કેટલાય ઘસતાં-ઘસતાં જાય પણ વીરલા ઘસાતા-ઘસાતા જાય! એમણે એ પુસ્તકની આવક ન્યાતના ડાયાલિસીસના દરદીઓના કુપન ખરીદવામાં અર્પણ કરી.
LikeLike
Valibhai Musa
June 15, 2015 at 10:11 am
દુ:ખદ વાત જાણી. આપના પિતાતુલ્ય સ્વ. છાયાજીના આત્માને શાંતિ માટેની દિલી પ્રાર્થના. જનકલ્યાણ માટેનો એમનાં કુટુંબીજનોનો ઉમદા નિર્ણય. આપનાં માતુશ્રીને મારાં સ્નેહવંદન.
LikeLike
Akbarali Musa
June 15, 2015 at 3:31 am
Inna lillah……
Really he is great personality among our big Family!
He is man of determination with action, never lose temper but decided guy once he found justified…
LikeLike