RSS

(૫૧૭) મધ્યમ માર્ગ કે તટસ્થભાવ – વલીભાઈ મુસા

27 Mar

માનવધર્મ

માનવીય સંબંધો નાજુક હોય છે. અસહિષ્ણુતા, ગેરસમજ, અપમાનજનક વર્તન, ઈર્ષાભાવ, સ્વાર્થવૃત્તિ, ખેલદિલી કે ક્ષમાવૃત્તિનો અભાવ, તેજોદ્વેષ કે તેજોવધ, બિનતંદુરસ્ત સ્પર્ધા, જીદ, મતભેદ અને તેમાંથી મનભેદ, છેતરપિંડી, ચાડીચુગલી, નિંદા, વિશ્વાસઘાત આદિ એવાં નકારાત્મક પરિબળો છે જે માનવીય સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. આજનો દોસ્ત કાલે દુશ્મન બની જાય, મધુર દાંપત્યજીવન ભગ્નસ્થિતિએ પહોંચે, પાડોશી ભવોભવનો દુશ્મન બની જાય, સહકાર્યકરો બાખડી પડે, અજાણ્યાઓ સાથે પણ ક્લેશ થાય; આ બધાં વણસેલા કે વણસતા જતા સંબંધોનાં કેટલાંક ઉદાહરણો છે.

આવા વણસેલા સંબંધોને કોઈ એક પક્ષ પુન: સ્થાપિત કરવા વિના વિલંબે પ્રયત્ન કરે તો ધાર્યું પરિણામ મળી શકતું હોય છે, કેમ કે એ કડવાશ જામીને ઘટ્ટ થઈ નથી હોતી. ઘણીવાર એવું પણ બની શકે આવી ઉતાવળ સંબંધોને વધુ વણસાવે, કેમ કે બંને પક્ષ અબોલાની સ્થિતિમાં થોડોક વધુ સમય ન રહ્યા હોઈ એકબીજા પ્રત્યેનો પહેલાંનો મધુર સંબંધ તેમને સાલતો નથી.  આ મુદ્દો “Relations or persons are valued high when they are  away from us.”ના સંદર્ભે સારી…

View original post 680 more words

 
1 Comment

Posted by on March 27, 2016 in લેખ, FB

 

One response to “(૫૧૭) મધ્યમ માર્ગ કે તટસ્થભાવ – વલીભાઈ મુસા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: